Get the Flash Player to see this rotator.

જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. – રામદાસજી
આજના લેખો :
more »
મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી
[લોકમિલાપ ટ્રસ્ટનું લોકપ્રિય પ્રકાશન એટલે ‘ખિસ્સાપોથી’. ખિસ્સાપોથી એટલે ખિસ્સામાં સમાય તેવી નાનકડી પુસ્તિકા પરંતુ ચૂંટેલા સાહિત્યનો જાણે કે ખજાનો ! થોડામાં ઘણું સમાવતી આ વિવિધ પ્રકારની ખિસ્સાપોથીઓ પૈકી ‘મારા ગાંધીબાપુ’ માંથી આજે માણીએ ગાંધીજીના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો. આ ખિસ્સાપોથીની વધુ વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જા, મેં પણ મીઠું છોડ્યું ! બાની તબિયત [...]સોનું સાંપડે સ્મિતમાં – નસીર ઈસમાઈલી
[ થોડા સમય અગાઉ આપણે શ્રી નસીરભાઈના ‘માણેક મળે મલકતાં’ પુસ્તક વિશે વાત કરી હતી. એ પ્રકારનું તેમનું આ બીજું પુસ્તક છે : ‘સોનું સાંપડે સ્મિતમાં’. આજે માણીએ તેમાંના ચૂંટેલા રમુજી પણ બોધપ્રેરક પ્રસંગો. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી નસીરભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો [...]સાહિત્ય સમાચાર :
more »
આદિલ મન્સૂરી સાહેબનું દુ:ખદ નિધન
ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષના હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના.‘નવનીત સમર્પણ’ સામાયિકની સુવર્ણજયંતી ઉજવાશે
મુનશીજીની અદ્દભુત સંકલ્પનામાંથી સર્જાયેલા ‘જીવન, સાહિત્ય અને સંસ્કાર’ના ઉત્તમ સામાયિક ‘નવનીત સમર્પણ’ની સુવર્ણજયંતી તા. 15મી નવેમ્બર 2008ના રોજ ઉજવાશે. આ પ્રસંગે ત્રણ ઉત્તમ વક્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘જીવન’ ઉપર શ્રી ગુણવંત શાહ, ‘સાહિત્ય’ ઉપર શ્રી સુરેશ દલાલ અને ‘સંસ્કાર’ ઉપર પૂ. શ્રી મોરારિબાપુ પોતાનાં વક્તવ્ય આપશે. અને શ્રી શાહબુદ્દિન રાઠોડ ‘હાસ્યદરબાર’ રજૂ કરશે. વધુ [...]ગુજરાતીભાષા નિબંધસ્પર્ધાનું પરિણામ જાહેર થયું
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત કરાયેલી ‘ગુજરાતી ભાષાનું ભવિષ્ય’ નિબંધ સ્પર્ધાનું પરિણામ દશેરાના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિજેતા શ્રી કેશુભાઈ દેસાઈને (ગાંધીનગર) રૂ. 21,000નું, દ્વિતિય ઈનામ પ્રો. ગુલાબ દેઢિયા (મુંબઈ)ને રૂ. 11 હજાર, તૃતિય ઈનામ ડૉ. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ (મુંબઈ) અને ચતુર્થ ઈનામ ડૉ. વિપિન શાહ (વડોદરા) ને રૂ. 5000 એનાયત [...]વિવિધ વિભાગો :

કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ, ભાણદેવ વગેરેની કલમે લખાયેલા સુંદર પ્રવાસવર્ણનો ની સાથે સાથે વિશ્વના વિવિધ સ્થળોના પ્રવાસ નિબંધો માટે વાંચો....

જીવન પ્રેરક, સામાજિક ઘટનાઓ પર આધારિત લોકપ્રિય તેમજ નવોદિત સાહિત્યકારોની કલમે લખાયેલી સુંદર ટૂંકી વાર્તાઓ માણવા માટે વાંચો..

ગુજરાતી તેમજ પંજાબી વાનગીઓ, નાસ્તા, મીઠાઈઓ, સાઉથ ઈન્ડિયન તેમજ વિવિધ શાકાહારી વાનગીઓનો રસથાળ ચાખવા માટે વાંચો..

વેદો, પુરાણો તેમજ વિવિધ ધર્મશાસ્ત્રોના સારરૂપ ગુજરાતી સાહિત્યના મનનીય આધ્યામિક લેખોની સૃષ્ટિમાં વિચરવા માટે વાંચો...

રમુજી ટૂચકાઓ, જૉક્સ, હાસ્ય-ઉખાણાં, હઝલ તેમજ લોકપ્રિય સાહિત્યકારોની કલમે લખાયેલા હાસ્યલેખોની રંગત માણવા માટે વાંચો...

વાચકને વાંચન સાથે મનન અને ચિંતન કરવા પ્રેરે તેવા ચૂંટેલા નિબંધો તેમજ લલિત નિબંધોનો આસ્વાદ લેવા માટે વાંચો....
સાહિત્યકારો :

This site is dedicated to Shrimad Bhagvat Mahapuran.



